પીએમ સ્વાનિધિ ક્રેડિટ કાર્ડ શું છે? પીએમ મોદીએ કેરળથી કરી મોટી શરૂઆત, લારી-ગલ્લા ધારકોને મળશે સીધો ફાયદો
PM SwaniDhi Credit Card: ભારતના નાના વેપારીઓ અને રસ્તા પર ધંધો કરતા લારી-ગલ્લા ધારકો માટે કેન્દ્ર સરકારે એક વધુ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળમાં પીએમ સ્વાનિધિ ક્રેડિટ કાર્ડનું લોન્ચિંગ કરીને દેશભરના સ્ટ્રીટ વેન્ડર્સને નવી નાણાકીય ઓળખ આપી છે. આ ક્રેડિટ કાર્ડ દ્વારા હવે લારી-ગલ્લા ધારકોને સરળતાથી લોન, ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને વ્યવસાય વધારવાની … Read more